fbpx
  • Advertise
  • Privacy Policy
  • Contact
news.mytro.in
Advertisement
  • Home
  • News
  • Entertainment
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • Classifieds
  • Submit Article
No Result
View All Result
  • Home
  • News
  • Entertainment
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • Classifieds
  • Submit Article
No Result
View All Result
Mytro Gandhinagar
No Result
View All Result
Home Technology

‘સોશિયલ મીડિયાની સકારાત્મકતા’ વિશે સંજય થોરાતે ઓનલાઈન વક્તવ્ય આપ્યું

Team Mytro by Team Mytro
September 1, 2023
in Technology
0
‘સોશિયલ મીડિયાની સકારાત્મકતા’ વિશે  સંજય થોરાતે ઓનલાઈન વક્તવ્ય આપ્યું
56
VIEWS
Share on WhatsappShare on FacebookShare on Twitter

ગુજરાતી સાહિત્ય ફોરમ એ વડોદરાથી કાર્યરત છે અને ગુજરાતી લોકો માટે અનેક વિષયો સાથે અવનવા ઓનલાઈન સેમિનાર આયોજિત કરી સમાજસેવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે. ગુજરાત સાહિત્ય ફોરમના ફાઉન્ડર પ્રેસિડેન્ટ કોકીલાબહેન ચોક્સી સતત ગુણવત્તા સભર કાર્યક્રમ આપી દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરી રહ્યા છે.

આ વખતે ૧૬૮માં હપ્તાના સેમિનારમાં ગાંધીનગર સાહિત્યસભાના પૂર્વ અધ્યક્ષ અને પારસમણી ફાઉન્ડેશનના અધ્યક્ષ સંજય થોરાત કે જેઓ મેરેથોન રનર છે એમને આમંત્રિત કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયાનો ફાયદો કેવી રીતે લેવાય અને એની પોઝિટિવ વેલ્યૂ શું છે એ વિશે અભ્યાસપૂર્ણ વક્તવ્યનો ઝૂમ એપ્લિકેશન પર ઓનલાઈન સેમિનાર રવિવાર દિનાંક ૨૭ ઓગસ્ટના રોજ રાત્રે આયોજિત કરવામાં આવ્યો હતો. સમગ્ર ગુજરાત, ભારત, ઈંગ્લેન્ડ, અમેરિકા અને કેનેડાના લગભગ ૭૫ થી વધુ લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

સોશિયલ મીડિયાના વોટ્સેપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, યુટ્યુબ અને લિન્કડ ઈન જેવા વિવિધ પ્લેટફોર્મનો સકારાત્મક ઉપયોગ કેવી રીતે કરવામાં આવે અને એનો ફાયદો ક્યાં ક્યાં થઈ શકે એના એકદમ જીવંત ઉદાહરણ સાથે અસ્ખલિત રીતે એક કલાક વાત કરી હતી.

ગુજરાતી સાહિત્ય ફોરમના ફાઉન્ડર પ્રેસિડેન્ટ કોકીલાબહેન ચોકસી અને કૌશલ ચોક્સી દ્વારા દર રવિવારે આ કાર્યક્રમ યોજાય છે. આ કાર્યક્રમમાં અગાઉ શરિફા વિજળીવાળા, જવાહર બક્ષી, પ્રવિણ દરજી, ભાગ્યેશ જહા, મકરંદ મુસળે, શિતાંશુ યશચંદ્ર, માણભટ્ટ, હર્ષદ શાહ અને હર્ષદ ત્રિવેદી જેવા ખ્યાતનામ લોકો એમની વાત કરવા આવી ચૂક્યા છે.

સંજય થોરાતનો પરિચય અલકા ગાંધી દ્વારા આપવામાં આવ્યો હતો જ્યારે ગુજરાતી સાહિત્ય ફોરમની વાતો કોકિલા ચોક્સી દ્વારા મુકવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું ટેકનિકલ સંચાલન રિંકી ચોક્સી દ્વારા કરવામાં આવ્યું જ્યારે આભારવિધિ ડૉ. ધૈવત શુક્લ દ્વારા કરવામાં આવી હતી.

આવનારા હપ્તામાં ભૂવન ઉન્હેલકર હાજર રહેશે એવી જાહેરાત કરવામાં આવી હતી. ‘સોશિયલ મીડિયાની સકારાત્મકતા’ સેશન સાંભળીને ઘણા શ્રોતાઓએ એ વાત માની હતી કે હા સોશિયલ મીડિયાથી સારા અને સકારાત્મક કાર્ય થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે સંજય થોરાતે અગાઉ આ જ પ્લેટફોર્મ પર ‘મન હોય તો મન મુકીને મેરેથોન દોડાય’ વિષય પર એમનું વક્તવ્ય આપ્યું હતું

લેખકશ્રી સંજય થોરાત‘સ્વજન ‘ ગાંધીનગર સાહિત્યસભાના પૂર્વ અધ્યક્ષ છે)
mail@sanjaythorat.com

હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ

Download Mytro App https://bit.ly/mygan20

Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube

Disclaimer: ઉપરોક્ત લેખમાં જણાવાયેલ વિચારો, આંકડા કે તારણો તેના લેખકના પોતાના છે તેની સાથે mytro સંમત હોય તે જરૂરી નથી.

Previous Post

'ધ લાસ્ટ ફિલ્મ શો' બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મેળવનાર ફિલ્મની વાર્તા ખબર છે..?

Next Post

યુરિન થેરપી..! બોલો, શિવામ્બુ પીવું એ તબિયત માટે સારું કે ખરાબ..?

Next Post
યુરિન થેરપી..! બોલો, શિવામ્બુ પીવું એ તબિયત માટે સારું કે ખરાબ..?

યુરિન થેરપી..! બોલો, શિવામ્બુ પીવું એ તબિયત માટે સારું કે ખરાબ..?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

Trending

શું તમે સ્વાદના શોખીન છો? તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.

શું તમે સ્વાદના શોખીન છો? તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.

June 12, 2019
વડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”

વડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”

April 9, 2020
ગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.

ગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.

November 27, 2019
સામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ

સામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ

May 11, 2019
ગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું

ગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું

May 6, 2019

Recent News

બ્રિટિશરોને ઘૂંટણીએ પાડનાર બિરસા મુંડા એટલે આદિવાસી જાતિના દિવ્ય ભગવાન..!

બ્રિટિશરોને ઘૂંટણીએ પાડનાર બિરસા મુંડા એટલે આદિવાસી જાતિના દિવ્ય ભગવાન..!

September 18, 2023
ક્યારે પકડવું, ક્યારે અટકવું, ક્યારે છટકવું આટલું આવડી જાય તો કાયમી જન્માષ્ટમી..!

ક્યારે પકડવું, ક્યારે અટકવું, ક્યારે છટકવું આટલું આવડી જાય તો કાયમી જન્માષ્ટમી..!

September 11, 2023
યુરિન થેરપી..! બોલો, શિવામ્બુ પીવું એ તબિયત માટે સારું કે ખરાબ..?

યુરિન થેરપી..! બોલો, શિવામ્બુ પીવું એ તબિયત માટે સારું કે ખરાબ..?

September 4, 2023
‘સોશિયલ મીડિયાની સકારાત્મકતા’ વિશે  સંજય થોરાતે ઓનલાઈન વક્તવ્ય આપ્યું

‘સોશિયલ મીડિયાની સકારાત્મકતા’ વિશે સંજય થોરાતે ઓનલાઈન વક્તવ્ય આપ્યું

September 1, 2023
Mytro Gandhinagar

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

Follow Us

  • Advertise
  • Privacy Policy
  • Contact

Copyright © 2020. Mytro Gandhinagar.

No Result
View All Result
  • Home
  • News
  • Entertainment
  • Quotes
  • Jokes
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • Classified
  • Submit Article

Copyright © 2020. Mytro Gandhinagar.