લક્ષ્મીજીનો દુરુપયોગ કરવો મહાન ગુનો છે. પરમ પૂજ્ય દાદા ભગવાન
Read moreજ્યાં કષાયો છે ત્યાં સમકિત નથી ને સમકિત છે ત્યાં કષાય નથી. પરમ પૂજ્ય દાદા ભગવાન
Read moreલોભ બધાયને ઓગાળી જાય. માનનો પણ લોભ હોય. પરમ પૂજ્ય દાદા ભગવાન
Read moreરીક્ષામાં બેસી રસ્તામાં પૈસા વેરતો જા. તારો લોભનો સ્વભાવ છૂટી જશે. પરમ પૂજ્ય દાદા ભગવાન
Read moreકષાયો દબાવ્યાથી જાય એમ નથી, એ 'જ્ઞાન'થી જાય. કષાયો દબાવ્યાથી જાય એમ નથી, એ 'જ્ઞાન'થી જાય. પરમ પૂજ્ય દાદા ભગવાન
Read moreકષાયનું નિવારણ, એનું નામ મોક્ષ. પહેલું કષાયનું નિર્વાણ થાય પછી 'પેલું' પરમ પૂજ્ય દાદા ભગવાન
Read moreલોભનો અર્થ શો ? બીજાનું પડાવી લેવું. પરમ પૂજ્ય દાદા ભગવાન
Read moreઆત્મા જણાશે ક્યારે ? જ્યાં સુધી આ જગતમાં 'હું કર્તા છું', 'કંઈ પણ હું કરી શકું છું', એ જે જે...
Read moreસંસારમાં કોઈ પણ જાતનાં દુઃખ છે, તે બધાનું કારણ મોહ છે. -પરમ પૂજ્ય દાદા ભગવાન
Read more‘જે સુખ હું પામ્યો તે સુખ આખું જગત પામો.’ - દાદા ભગવાન
Read moreCopyright © 2020. Mytro Gandhinagar.